વાકળ સામાજીક પ્રગતિ મંડળ દ્વારા આયોજીત ૩૯ મો સમુહ લગ્નોત્સવ

આગામી તા. ૧૩-૦૫-૨૦૧3 ના સોમવાર  અખાત્રીજ ના શુભ દિને વાકળ સામાજીક પ્રગતિ મંડળ દ્વારા  ૩૯ મો સમુહ લગ્નોત્સવ વાકળ સેવા કેન્દ્ર, સયાજીગંજ, વડોદરા ખાતે યોજવામાં આવેલ છે.  આમાં ભાગ લેવા માગતા યુગલો – વાલીઓ સંસ્થાના

પ્રમુખશ્રી હિતેષભાઇપટેલ-૯૮૨૫૦૯૭૫૬૫ તથા

મંત્રીશ્રી સુનિલભાઇ પટેલ-૯૯૯૮૦૦૮૮૩૨ અથવા સંસ્થાના કાર્યાલય ખાતે

સોમ થી શનિવાર  બપોરે ૩ થી ૬ દરમિયાન સંપર્ક કરી શકે છે.

1 thoughts on “વાકળ સામાજીક પ્રગતિ મંડળ દ્વારા આયોજીત ૩૯ મો સમુહ લગ્નોત્સવ

  1. આપની સંસ્થા સમુહલગ્નોત્સવની
    એક ઉમદા પ્રવૃત્તિ કરી રહી છે તે બદલ આપ સૈાને મારા હાર્દિક અભિનંદન. સમાજના એક જરૂરતમંદ વર્ગને આાના થકી ઘણો લાભ થાય છે. ભવિષ્યમાં પણ આવી પ્રવૃત્તિ ચાલુ રાખશો.

Leave a comment